Health
-
Ahmedabad: GCS હોસ્પિટલ, મેડિકલ કૉલેજ એન્ડ રિસર્ચ સેન્ટર માનસિક આરોગ્ય વિભાગ દ્વારા ” વિશ્વ માનસિક આરોગ્ય સપ્તાહ”ની ઉજવણી
આ સપ્તાહ અંતર્ગત માનસિક સ્વાસ્થ્યની જાગૃતિ માટે GCSMCમાં એક સપ્તાહ દરમ્યાન માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ અંગેનું પોસ્ટર પ્રદર્શન અને રેસીડન્સ અને…
Read More » -
Ahmedabad સિવિલ હોસ્પિટલમાં ૨૧૩મું અંગદાન; એક લીવર, બે કિડની અને બે ચક્ષુનું દાન મળ્યું
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનની સરવાણી સતત વહી રહી છે. સિવિલ હોસ્પિટલને ૨૧૩મું અંગદાન ગાંધીનગર જિલ્લાના કલોલના રહેવાસી શ્રી રાહુલભાઈ મકવાણા…
Read More » -
મચ્છરોને ભગાડવાનો સૌથી અસરકારક રસ્તો મળી ગયો, ઘરમાં એક પણ મચ્છર દેખાશે નહીં!
મચ્છર કરડવાથી માત્ર ઊંઘમાં જ ખલેલ પહોંચતી નથી, પરંતુ ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા જીવલેણ રોગો પણ થઈ શકે છે. લોકો…
Read More » -
અઠવાડિયામાં બે થી ત્રણ વાર છોલે ભટુરે ખાવાથી શરીરને કેટલું થાય છે નુકસાન?
Oplus_131072 ભારતીય સ્ટ્રીટ ફૂડની વાત આવે અને છોલે ભટુરેનો ઉલ્લેખ કરવામાં ન આવે તે તો બની જ ન શકે. ગરમા…
Read More » -
Ahmedabad: પશ્ચિમ રેલ્વેના જનરલ સ્ટોર સાબરમતી ખાતે આરોગ્ય તપાસ શિબિરનું આયોજન
૩૦ જુલાઈ ૨૦૨૫ ના રોજ પશ્ચિમ રેલ્વેના જનરલ સ્ટોર સાબરમતી ખાતે વાર્ષિક આરોગ્ય તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ…
Read More » -
મેદસ્વિતાને હરાવવાની દિશામાં Ahmedabad જિલ્લો મોખરે, IIM હાથ ધરશે સંશોધન
ગુજરાતના આર્થિક, સાંસ્કૃતિક અને આધુનિક વિકાસના પ્રતીક સમાન અમદાવાદ શહેર આજે આરોગ્ય ક્ષેત્રે પણ એક મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે.…
Read More » -
જલેબી- સમોસા પર સિગારેટની જેમ લગાવાશે વોર્નિંગ લેબલ, જાહેર સ્થળોએ લાગશે ચેતવણીના પોસ્ટરો
હવે ટૂંક સમયમાં સમોસા, જલેબી અને ચા બિસ્કિટના પેકેટ પર પણ સિગારેટના પેકેટની જેમ વોર્નિંગ લેબલ જોવા મળી શકે છે.…
Read More » -
Gandhinagar: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ સેવા આપતા તબીબોના વેતનમાં થયો વધારો
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં સી.એમ.સેતુ યોજના અંતર્ગત એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યની જિલ્લા…
Read More » -
Gandhinagar: આરોગ્ય સંસ્થાઓમાં નાણાકીય સત્તામાં વધારો કરવા અંગે મહત્વપૂર્ણ નિર્ણય, PHCથી મેડિકલ કૉલેજ સુધીની નાણાકીય સત્તામાં વધારો કરાયો
આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યમાં વર્તમાન પરિપ્રેક્ષ્ય અને જરૂરીયાતોને ધ્યાને…
Read More » -
Ahmedabad plane crash: CMએ સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓના ખબર અંતર પૂછ્યા, સ્વજનોને સાંત્વના પાઠવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે વિમાન દુર્ઘટનાના પીડિતોને મળી તેમના ખબરઅંતર પૂછ્યા હતા અને હતભાગીઓના પરિવારજનોની મુલાકાત…
Read More »