World
-
કેનેડાના નાગરિકો માટે ભારતે ફરી શરૂ કરી વિઝા સર્વિસ, નિજ્જર વિવાદ બાદ કરાઇ હતી બંધ
ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો ફરી સુધરતા જણાઇ રહ્યાં છે. ભારતે કેનેડિયન નાગરિકો માટે ઈ-વિઝા સેવા ફરી શરૂ કરી છે.…
Read More » -
સીરિયાના ઇદલિબમાં રશિયન સેનાનો હવાઇ હુમલો, એકસાથે 34 લડાકુઓને ઉતારી દીધા મોતને ઘાટ
રશિયન દળોએ સીરિયાના ઇદલિબ ગવર્નરેટ પર હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં ગેરકાયદેસર સશસ્ત્ર દળોના 34 લડાકુના મોત નિપજયા છે.…
Read More » -
કેનેડા PM ટ્રુડોના કારણે અટક્યો નિજ્જર હત્યા કેસ!:ભારતીય હાઈ કમિશનરે કહ્યું- પુરાવા ક્યાં છે?
કેનેડામાં માર્યા ગયેલા ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાની તપાસ કેનેડાના PM જસ્ટિન ટ્રુડોના નિવેદનથી પ્રભાવિત થઈ છે. ટ્રુડોના નિવેદનથી…
Read More » -
‘હમાસે ભારતના કારણે ઈઝરાયેલ પર હુમલો કર્યો’ : જો બાઈડને મિત્ર દેશ ઉપર જ કરી શંકા
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને લઈને ભારત તરફ શંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે…
Read More » -
અમેરિકામાં ફરીથી સામૂહિક ગોળીબાર, અંધાધૂંધ ફાયરીંગમાં 22 લોકોના મોત, અનેક ઘાયલ
અમેરિકામાં ગોળીબારની ઘટનાઓમાં ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. લેવિસ્ટન, મેઈનથી તાજેતરનો મામલો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ દ્વારા…
Read More » -
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની વતન વાપસી, 4 વર્ષ બાદ પાકિસ્તાનની જમીન ઉપર પગ રાખ્યો
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ શનિવારે પોતાના દેશ પહોંચી ગયા છે. તે છેલ્લા ચાર વર્ષથી દેશ બહાર હતો. પૂર્વ નાણામંત્રી…
Read More » -
ઇઝરાયલ-હમાસ યુદ્ધનો બીજો દિવસે પણ ભયંકર યુધ્ધ ચાલુ:ભારત સરકારે ત્યાં રહેતાં ભારતીયો માટે એડવાઇઝરી જાહેર કરી
ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો આજે બીજો દિવસ છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયલના જણાવ્યા અનુસાર ઈઝરાયેલના ડિફેન્સ ફોર્સ નાહલ બ્રિગેડના કમાન્ડરનું…
Read More » -
ઈઝરાયલ પર એક બાદ એક હજારો રોકેટથી ભીષણ હુમલા, ગાડીઓ પર બંદૂક સાથે ઘૂસી ગયા આતંકવાદી
flame and smoke rise during an Israeli air strike, amid Israel-Gaza fighting, in Gaza City August 6, 2022. REUTERS/Mohammed Salem…
Read More » -
મોદી સરકારના અલ્ટિમેટમની અસર દેખાઈ: કેનેડાએ ભારતમાંથી પોતાના ડિપ્લોમેટ્સને હટાવ્યા, આ દેશમાં મોકલ્યા
ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદથી ભારત અને કેનેડાનાં સંબંધો સતત બગડી રહ્યાં છે. કેનેડિયન મીડિયા રિપોર્ટ અનુસાર ભારતે…
Read More » -
કેનેડિયન રાજદ્વારીઓને ભારત સરકારનું અલ્ટીમેટમ, કહ્યું ‘જો દેશ નહીં છોડ્યો તો…’
ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલ રાજદ્વારી તણાવ ઓછો થવાનું જણાતો નથી. કેનેડા સાથે ચાલી રહેલા રાજદ્વારી સંકટ વચ્ચે ભારતે કેનેડા…
Read More »