#rathyatra
-
Ahmedabad
અમદાવાદ શહેરમાં રથયાત્રા દરમિયાન બનેલી દુર્ઘટનાનો મામલો, રાજ્ય સરકાર મૃતકના પરિવારને આટલા લાખ-ઇજાગ્રસ્તોને કરશે 50 હજારની સહાય આપશે
શહેરના દરિયાપુરમાંથી જ્યારે ભગવાન જગન્નાથની રથયાત્રા પસાર થઈ રહી હતી. ત્યારે અચાનક એક મકાનની બાલ્કનીનો સ્લેબ ધરાશાયી થયો હતો. આ…
Read More » -
Ahmedabad
146મી રથયાત્રાનો શુભારંભ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાને રવાના કરી
ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાથે નગરચર્યાએ છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે રથયાત્રા શુભારંભની પહિંદ વિધિ કરવામાં આવી…
Read More » -
Ahmedabad
રથયાત્રા પર અમિત શાહ જનતાને આપશે 75 કરોડના વિકાસ કામોની ભેટ
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાત આવશે. આવતીકાલે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે અને ગાંધીનગર લોકસભામાં 75 કરોડના…
Read More » -
Ahmedabad
રથયાત્રા પૂર્વે હર્ષ સંઘવીનું મોટું કામ, અમદાવાદમાં 16 કિમી રૂટની સમીક્ષા કરી, સુરક્ષા વ્યવસ્થાની જાણકારી આપી
અમદાવાદની ઉત્વસ પ્રેમી જનતા જેની આતૂરતાથી રાહ જોઇ રહી હતી તેવી ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે.…
Read More » -
Ahmedabad
146 વર્ષથી અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા કંઈ વિઘિથી ,કંઈ રીતે ,ક્યાં રસ્તેથી નિકળે છે જાણો આ વીડિયોમાં અહીં ક્લિક કરી
146 વર્ષથી અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા કંઈ વિઘિથી ,કંઈ રીતે ,ક્યાં રસ્તેથી નિકળે છે…. અમદાવાદ શહેર દ્વારા ભગવાન જગન્નાથજીની…
Read More » -
Ahmedabad
અમદાવાદમાં જગન્નાથની 146મી રથયાત્રા:મંદિર પરિસરમાં વિશાળ સંખ્યામાં ભક્તોએ ભંડારાનો લાભ લીધો
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા મંગળવારે યોજાવવાની છે. આજે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે સરસપુર મામાના ઘરેથી નિજ…
Read More » -
Ahmedabad
ભગવાન જગન્નાથની યાત્રાનું કાઉન્ટ ડાઉન શરૂ, આજે પરંપરાગત રીતે યોજાશે નેત્રોત્સવ વિધિ
આજે ભગવાન જગન્નાથજી સરસપુરથી મોસાળથી પરત ફરશે, આ સમયે પરંપરાગત રીતે આજે તેમની નેત્રોત્સવ વિધિ યોજાશે. જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી…
Read More » -
Ahmedabad
અમદાવાદીઓ અત્યારથી જ જાણી લો, રથયાત્રાના દિવસે શહેરમાં આ રસ્તાઓ બંધ કરાશે
20મી જૂનને મંગળવારે શહેરમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાનું આયોજન કરવામાં આવશે. મંદિર અને પોલીસ તંત્ર દ્વારા રથયાત્રાની તમામ તૈયારીઓ કરી…
Read More » -
Ahmedabad
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા ઘૂમઘામથી નીકળશે: આ પ્રમાણે હશે રથયાત્રાનો રૂટ
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 20 જૂનના રોજ 146ની રથયાત્રા યોજાશે. રથયાત્રાને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જમાલપુર જગન્નાથ મંદિરમાં જોરશોરથી…
Read More » -
Gujarat
રથયાત્રા પહેલાં ATSનું સૌથી મોટું ઓપરેશન:ગુજરાતમાંથી ISISના ગુપ્ત મોડ્યૂલનો પર્દાફાશ
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ(ATS) દ્વારા પોરબંદરમાંથી સૌથી મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. ATS દ્વારા ચાર લોકોને દબોચી લેવામાં આવ્યા…
Read More »