Site icon Time News

અમદાવાદ રેલ્વે સ્ટેશને જતા પહેલા વાંચી લેજો; અનેક ટ્રેનો થશે પ્રભાવિત, જાણો કેન્સલ થનાર ટ્રેનોનું લિસ્ટ

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા, સુરક્ષા તથા સંચાલન કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ–પાલનપુર ખંડ પર  સાબરમતી ડી કેબિન ખાતે નવી ‘વાય-કનેક્ટિવિટી’ના કાર્ય માટે નોન-ઇન્ટરલોકિંગ કાર્ય કરવામાં આવશે. આ કાર્ય તારીખ 14 એપ્રિલ, 2026 (મંગળવાર) ના રોજ સાબરમતી – ખોડિયાર ખંડ વચ્ચે કરવામાં આવશે. આ કાર્ય પૂર્ણ થતાં ટ્રેનોની અવરજવર વધુ સુગમ અને ઝડપી બનશે, માર્ગ ક્ષમતામાં વધારો થશે, સંચાલનમાં લચીલાપણું આવશે તથા સમયપાલનમાં સુધારો થશે, જેના કારણે મુસાફરોને વધુ સારી અને વિશ્વસનીય સેવા મળશે. આ કાર્યને કારણે નીચેની ટ્રેનો પ્રભાવિત રહેશે:

રદ ટ્રેનો:

આંશિક રીતે રદ ટ્રેનો:

ટર્મિનલ પરિવર્તન:

માર્ગ પરિવર્તન (Diversion):

અમરેલીમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે ઉમેદવારો જાહેર થતા જ કાર્યકરો અને હોદ્દેદારોમાં ભારે રોષ ફાટી નીકળ્યો.
👉 આખી ઘટના અને વિગતવાર માહિતી જાણવા અત્યારે જ ક્લિક કરો- https://www.instagram.com/reel/DW_IzsrjodA/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: આણંદમાં હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલમાં જામ છલકાયા; ત્રણ મહિલાઓ સહિત 19 નબીરાઓ ઝડપાયા

Exit mobile version