Site icon Time News

ચાર ધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન શરુ થયું, જાણો ઓનલાઈન કેવી રીતે અરજી કરવી

ભારતના સૌથી પવિત્ર તીર્થસ્થાનોમાં ગણાતી ચાર ધામ યાત્રા દર વર્ષે લાખો ભક્તો માટે આસ્થા અને શ્રદ્ધાનો મહાપર્વ બની રહે છે. ઉત્તરાખંડ રાજ્યમાં આવેલ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામના દર્શન માટે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવે છે. આ તરફ યાત્રાળુઓની સુરક્ષા અને સુવિધા ધ્યાનમાં રાખીને હવે ચાર ધામ યાત્રા માટે ઓનલાઈન નોંધણી ફરજિયાત કરવામાં આવી છે.

મહત્વનું છે કે, આ નોંધણીથી ભક્તો પોતાના પ્રવાસનું યોગ્ય આયોજન કરી શકે છે અને વહીવટીતંત્રને યાત્રાળુઓની સંખ્યા અને મુસાફરી માર્ગ વિશે ચોક્કસ માહિતી મળી રહે છે. આ વર્ષે ચાર ધામ યાત્રા માટે નોંધણી 6 માર્ચ 2026થી શરૂ થઈ ગઈ છે. જો તમે પણ આ પવિત્ર યાત્રા પર જવાની યોજના બનાવી રહ્યા છો, તો પહેલેથી નોંધણી કરાવવી ખૂબ જ જરૂરી છે.

ભક્તો સરળ રીતે ઘરે બેઠા ઓનલાઈન નોંધણી કરી શકે છે. તેની પ્રક્રિયા નીચે મુજબ છે.

હવે તમારી જરૂરી માહિતી ભરો, જેમ કે…

મોબાઇલ એપ દ્વારા પણ કરી શકો નોંધણી

ઓફલાઈન નોંધણીની પણ રહેશે સુવિધા

ચાર ધામના દરવાજા ક્યારે ખુલશે?

2026માં ચાર ધામ યાત્રા માટે મંદિરના દરવાજા અલગ-અલગ તારીખે ખોલવામાં આવશે.

દરવાજા ખુલતા જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચે છે. તેથી યાત્રા પહેલાં નોંધણી કરાવી અને વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો:ભારતમાં રાંધણ ગેસમાં ઇમરજન્સી લાગુ:સરકારે તમામ ઓઈલ કંપનીઓને ઉત્પાદન વધારવાનો આદેશ આપ્યો

Exit mobile version