Site icon Time News

અમદાવાદીઓ આનંદો! નવરાત્રિને ધ્યાનમાં રાખી મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર, મોડી રાત સુધી દોડશે

નવરાત્રિના પર્વને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા અમદાવાદ અને ગાંધીનગરના મેટ્રોના સમયમાં મોડી રાત સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણય ગરબા રસિકોને અને મેટ્રોનો ઉપયોગ કરતાં મુસાફરોને સરળતાથી રાત્રિના સમયે અવરજવર કરવામાં મદદ કરશે.

રૂટ મુજબ મેટ્રો સેવાઓ

૧. વસ્ત્રાલ ગામ – થલતેજ ગામ (ઈસ્ટ-વેસ્ટ કોરિડોર):

૨. કોટેશ્વર રોડ – એ.પી.એમ.સી. (નોર્થ-સાઉથ કોરિડોર):

૩. મોટેરા સ્ટેડિયમ – સેક્ટર-૧, ગાંધીનગર:

ખાસ ટિકિટ અને નિયમો

આ પણ વાંચો, http://‘અમને સ્પર્શ કર્યો, અશ્લીલ મેસેજ મોકલ્યાં’, કોલેજની 17 વિદ્યાર્થનીઓએ સ્વામી ચૈતન્યાનંદના કૃત્યોની ખોલી પોલ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version