વેપાર
Miton fate maze kintos mazo ondimentum eu convallis nec, mattis vitae elit. Aliquam eu justo eu ipsum ultricies rutrum non eu sapien. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Aenean congue porttitor ligula, in tempor ipsum sagittis ut. Suspendisse sit amet tortor urna, ipsum dolor , ut mattis massa.
-
રેલવે મુસાફરો માટે ખુશખબર, ઓનલાઇન ટ્રેન ટિકિટમાં થયો ઘટાડો
1 સપ્ટેમ્બરથી ઓનલાઇન ટ્રેન ટિકિટ મોંઘી થઇ ગઇ હતી. ખરેખરમાં, IRCTCની વેબસાઇટ પર જઇને ટિકિટ બુકિંગ કરવા પર 20-40 રૂપિયા…
Read More » -
IT રિટર્ન ભરવાનું ચૂકી ગયા છો તો ખાસ વાંચો, ભરવી પડશે લેટ ફી
ચાલુ વર્ષે વ્યક્તિગત અને એચયુએફ કરદાતાઓ માટે આવકવેરા રિટર્ન ફાઇલીંગની અંતિમ મુદત પ્રથમ ૩૧ જુલાઇ અને બાદમાં ૩૧ ઓગષ્ટ કરવામાં…
Read More » -
રોકડ નીકાળવાનો નવો નિયમ કાલથી થશે લાગૂ, જાણો કેમ?
1 સપ્ટેમ્બર 2019 થી રોકડ ઉપાડના વ્યવહારના નિયમો બદલાવા જઈ રહ્યા છે. સરકારે મર્યાદાથી વધુ રકમ કાઢવા માટે 2 ટકા…
Read More » -
5%, 10% અને 20%ના સ્લેબનો પ્રસ્તાવ, 10 લાખથી વધુ આવક પર 30% ટેક્સ
ડાયરેક્ટ ટેક્સ કોડ પર બનેલી પેનલે નાણાં મંત્રાલયને રિપોર્ટ સોપ્યો છે. તેમાં પર્સનલ ઈન્કમ ટેક્સ સ્લેબની પુનઃરચના કરવાનું સુચન આપવામાં…
Read More » -
વરસાદના કારણે ડુંગળીના ભાવ આસમાને, કિલોદીઠ રૂ.40
દેશના વિવિધ રાજ્યોમાં વરસાદના પગલે કેટલાક પાકને નુકશાન થયું છે. જેમાંથી ડુંગળીનું ઉત્પાદન કરતા રાજ્યોમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક સહિતના…
Read More » -
ATMમાંથી 6-12 કલાક બાદ જ કરી શકશો બીજુ ટ્રાન્જેક્શન, જાણો કેમ?
એટીએમ છેતરપિંડીને રોકવા માટે દિલ્હી સ્ટેટ લેવલ બેંકર્સ કમિટી (SLBC) કેટલીક સલાહ આપી છે. કમિટીએ 2 એટીએમ ટ્રાંજેક્શન વચ્ચે 6થી…
Read More » -
સોનાનાં ભાવમાં રેકોર્ડબ્રેક વધારો, 40 હજારને પાર
અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોર વધવાના કારમે સોના અને ચાંદીની કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી છે. અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે સવારે…
Read More » -
નીતિ આયોગે કર્યો મોટો ખુલાસો, નોટબંધી-GSTથી સ્થિતિ બગડી અને…
નીતિ આયોગના વાઈસ ચેરમેન રાજીવ કુમારે સરકારને પ્રાઈવેટ કંપનીઓને ભરોસામાં લેવાની સલાહ આપી છે. રાજીવ કુમારે કહ્યું કે કોઈએ પણ…
Read More » -
EDના જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલના ઘર સહિત 12 જગ્યાઓ પર દરોડા
EDએ જેટ એરવેઝ કેસમાં દિલ્હી અને મુંબઈ સહિતના કેટલીક જગ્યાઓ પર દરોડાઓ માર્યા છે. જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલના ઘર…
Read More » -
IT વિભાગે ભર્યું મોટું પગલું, બેન્કમાં વધારે રકમ જમા કરાવનાર સામે લાલ આંખ
આઇટી વિભાગ નોટબંધીને લઇને વધુ એક કાર્ય શરૂ કર્યું છે. નોટબંધી પછી બેન્કમાં કેસ ડિપોઝિટ કરનાર કરદાતાઓની છેલ્લા ત્રણ વર્ષની…
Read More »