Site icon Time News

Ahmedabad: AMC નોકર મંડળ દ્વારા 19 જેટલી માગણીઓને લઈ સારંગપુર પાણીની ટાંકીથી AMC કચેરી સુધી રેલી યોજવામાં આવી

અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન નોકર મંડળ દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યો હતો. તે અંતર્ગત સારંગપુર પાણીની ટાંકીથી લઈ AMC કચેરી સુધી રેલી યોજી કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિવિધ 19 જેટલી પડતર માંગણીઓને લઈને કર્મચારીઓએ રેલી યોજી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, 15 દિવસ પહેલા કર્મચારીઓ દ્વારા AMC કમિશનરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. રજૂઆત બાદ પણ માંગણી ન સ્વીકારતા AMC કર્મચારીઓ રસ્તા પર ઉતર્યા હતા.

AMC એન્જિનિયર એસોસિએશના 700 કર્મચારીઓ, મેનહોલ કામદાર યુનિયનના કામદારો, કર્ણાવતી મહાનગરપાલિકા મઝદૂર સંધના કર્મચારીઓ, AMC હેલ્થ મેલેરીયા જનરલ કર્મચારી એસોશિએશન પણ વિરોધમાં જોડાયા હતા.

AMC નોકર મંડળની માગ

આ પણ વાંચો, હવામાન ખરાબ હોવાને કારણે રાહુલ ગાંધીનો જૂનાગઢ પ્રવાસ કેન્સલ, સંગઠનને મજબૂત કરવા રણનીતિ તૈયાર

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version