ધર્મભક્તિ

ઘરમાં ઝઘડા થવાના કારણો જાણી લો અને કરો ઉપાય

જ્યોતિષમાં વાસ્તુનું વિશેષ મહત્વ હોય છે. વાસ્તુના ઉપાયથી ખાનગી જીવન અને પ્રોફેશનલ લાઇફમાં ફેલાયેલી તમામ પ્રકારની પરેશાનીઓ દૂર કરી શકાય છે. આ કેટલાક એવા ટિપ્સ છે જેને અપનાવીને દરેક પ્રકારની સમસ્યાઓથી પીછો છોડાવી શકાય છે.

 

– વાસ્તુ શાસ્ત્રમાં ઇશાન કોણનું વિશેષ મહત્વ હોય છે. આ દિશાને ખૂબ શુભ માનવામાં આવે છે. ઘરનો ઇશાન ભાગ ઉઠેલો ન હોવો જોઇએ. ઘરના આ ભાગમાં આ દોષ થવાથી પિતા-પુત્ર વચ્ચે દૂરી વધવા લાગે છે.

 

– ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં સ્ટોર રૂમ ન બનાવવો જોઇએ. આમ કરવાથી ઘરના દરેક સદસ્યોની વચ્ચે લડાઇ- ઝઘડા થાય છે.

 

– વાસ્તુ અનુસાર ઉત્તર પૂર્વ દિશામાં રસોઇ ઘર કે શૌચાલય હોવા પર ઘરના સદસ્યોની વચ્ચે અણબનાવ ચાલતા રહે છે. આ સમસ્યાને દૂર કરવા માટે ઘરના ઉત્તર પૂર્વ દિશામાં રસોઇઘર કે શૌચાલય ન હોવું જોઇએ.

 

– ઇશાન કોણ પર વીજળીના ઉપકરણો રાખવાથી પિતા પુત્રની વચ્ચે અણબન રહે છે. ઘરના ઉત્તર પૂર્વ દિશામાં આ વસ્તુઓને ન રાખવી જોઇએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button